કોરોનાને મ્હાત આપવા સ્વયંભૂ અભિયાન|મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત ભાટિયા અને મીઠાપુર સાથે,આવશ્યક સેવાઓને છુટછાટ, બપોર બાદ ધંધા-રોજગાર બંધ રખાશે, મુદ્દત વધારાઈ,કોરોનાની સાકળ તોડવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક-આંશિક લોકડાઉનની ચૂસ્ત અમલવારી થઈ રહી છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3aVulLz
via Gujarati News
0 Comments