Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

આંકડામાં વિસંગતતા:વલસાડ સિવિલમાં વધી રહેલા કોરોનાના મૃત્યુ આંકને લઈને 2 અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવતા મૃત્યુ આંકમાં વિસંગતતા જોવા મળી

મામલતદાર દ્વારા રોજના 10, આરોગ્ય વિભાગ દ્વારા 15-20 જ્યારે સિવિલ હોસ્પિટલ ઉપર કંઈક અલગ નજારો જોવા મળે છે,RTPCR દર્દીઓના જ મૃત્યુ આંક આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થઈ રહ્યા છે.

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Q2cUl2
via Gujarati News

Post a Comment

0 Comments