Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

જીવ બચ્યો પણ રોશની ગઈ:કોરોનાથી સાજા થયા બાદ 10 દર્દીની આંખો છીનવાઈ, ભાવનગરમાં મ્યુકોરામાઇકોસીસના 40થી વધુ કેસ

સાવધાન, કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન તબીબી સલાહ બાદ સ્ટીરોઇડ્સ લેવાનું રાખવું હિતાવહ,સ્યુગર નિયંત્રણમાં હશે તો કોવિડથી ગંભીર રીતે ચેપ લાગવાનું જોખમ પણ ખૂબ ઓછું રહેશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h4bC49
via Gujarati News

Post a Comment

0 Comments