મેડિકલ વપરાશ માટે ચેપમુક્ત કરીને ઓક્સિજન ભરાય જ્યારે ઔદ્યોગિક વપરાશમાં તેનું પ્રમાણ 93થી 95 ટકા અને ચેપમુક્ત કરાતું નથી,તંત્રના અણધડ આયોજનને લીધે લોકો ઈન્ડસ્ટ્રિયલ સિલિન્ડરમાં અશુદ્ધ ઓક્સિજન ભરવા મજબૂર બન્યા, રેમડેસિવિર ન મળતા આડેધડ સ્ટિરોઈડ અપાયા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3fHGHZb
via Gujarati News
0 Comments