મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ : 21500 લોકોનું સ્થળાંતર,ઠેર- ઠેર વૃક્ષો ધરાશાયી થતાં વ્યાપક નુકસાન, દરિયો ગાંડોતુર બન્યો,એનડીઆરએફની બે ટીમ, વિવિધ વિભાગ દ્વારા ટુકડી તહેનાત કરી,પીપાવાવ પોર્ટ સવારથી શટડાઉન: દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડું સવાર સુધીમાં ખાનાખરાબી સર્જે તેવી આશંકા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3omxz04
via Gujarati News
0 Comments