Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

નંદુરબારમાં ગમખ્વાર અકસ્માત:તોરણમાળ ઘાટીમાં બ્રેક ફેલ થતાં ક્રુઝર 400 ફૂટ ખીણમાં ખાબકી, 8 લોકોનાં મોત; PM મોદીએ 2-2 લાખની સહાય જાહેર કરી

અકસ્માતમાં ઘાયલ થયેલા 15 જેટલા મુસાફરોને સારવાર માટે ખસેડ્યા,મુસાફરો એમપીથી ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવા નંદુરબાર જઈ રહ્યા હતા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/36HLndF
via Gujarati News

Post a Comment

0 Comments