Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

રાહતના સમાચાર:રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન ગૃહને એક વર્ષ થયું, છેલ્લા એક મહિનાથી એકપણ અગ્નિદાહ નહીં

એક વર્ષમાં 2265 મૃતકોને અગ્નિદાહ અપાયો, પ્રથમ લહેરમાં 485 અને બીજી લહેરમાં 1780 મૃતદેહ નોંધાયા,અહીં પ્રથમ અગ્નિદાહ 20 જુલાઈ 2020ના રોજ અપાયો હતો, 19 જૂન 2021માં છેલ્લો અગ્નિદાહ અપાયો : બીજી લહેરમાં 10 સ્વયંસેવકોએ 24 કલાક કામ કર્યું, લોકોએ પણ સ્વૈચ્છિક શ્રમદાન કર્યું

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UVl5BR
via Gujarati News

Post a Comment

0 Comments