જામનગર શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવતી ડોર ટુ ડોર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી પણ શંકાના દાયરામાં આવી,શહેર-જિલ્લામાં ત્રણ મહિનામાં ડેન્ગ્યુના 133 કેસ નોંધાયા, દિવાળીના તહેવારો ટાંકણે કેસમાં ધરખમ વધારાથી શહેરીજનોમાં ચિંતા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wizUNC
via Gujarati News
0 Comments