‘દિવ્ય ભાસ્કરે’ એમ્બ્યુલન્સના ચાલકો સાથે વાતચીત કરી તો બહાર આવી વાસ્તવિકતા,ઓક્સિજનની વ્યવસ્થા દર્દીના સંબંધીએ કરવાની : રાજકોટથી જૂનાગઢનું ભાડું 12 હજાર,ચૂંટણીમાં ખાનગી વાહનો ડિટેન કરી વ્યવસ્થા ગોઠવતા સરકારી બાબુઓને લોકો લૂંટાય રહ્યા છે ત્યારે આવું કેમ સૂઝતું નથી?,ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો મનફાવે તેમ લૂંટી રહ્યા છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2RWwrE5
via Gujarati News
0 Comments