Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

સુરત મનપાનો નિર્ણય:વાવાઝોડાથી ધરાશાયી વૃક્ષોના 200 ટનથી વધુ લાકડા વેચવાને બદલે સ્મશાનમાં અપાશે, પડેલા 1 સામે 3 રોપાશે

કોરોનાની બીજી લહેર દરમિયાન સ્મશાનમાં લાકડા ખૂટી ગયાની સ્થિતિ જોતા પાલિકાનો નિર્ણય,2015માં એક દિવસના વરસાદમાં સૌથી વધુ 100 વૃક્ષ પડ્યા હતા, આ વખતે 600થી વધુ વૃક્ષો પડી ગયા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/33ZSRaw
via Gujarati News

Post a Comment

0 Comments