વરસાદથી મજૂરો મુશ્કેલીમાં મુકાતા શેરડી કાપણી કરવી શક્ય ન હોવાથી વ્યવસ્થાપક સમિતિએ ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો,વરસાદ પહેલા કાપણી થયેલી 3000 ટન શેરડીનું પીલાણ કામ હાથ ધરવામાં આવશે,સાયણ સુગરે ચાલુ પીલાણ સિઝનમ 1154100 મે. ટન શેરડી પીલાણ કરવા સાથે 1195560 ગુણી ખાંડનું ઉત્પાદન કર્યું છે.
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3tY14q1
via Gujarati News
0 Comments