સરકાર મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કરે તે પહેલાં જ ગ્રામજનોએ ગામને કોરોના મુક્ત બનાવવાની શરૂઆત કરી દીધી,પહેલું મોત થતાં જ ચેતી ગયેલા ગામે નાસકેન્દ્ર અને ઓક્સિજન બેડ સાથે કોવિડ સેન્ટર ઊભું કરી દીધું, તમામ 15 સંક્રમિતો સ્વસ્થ થયા,ગામ લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે પ્રાથમિક શાળામાં જ 5 ઓક્સિજન બેડ સાથે કોવિડકેર સેન્ટર ઊભું કરી દીધું
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Sq2Pzv
via Gujarati News
0 Comments