15 દિવસ બાદ આજથી સવારે 9થી બપોરે 3 સુધી વેપારીઓને દુકાનો ખોલવાની છૂટ, રાત્રી કર્ફ્યુ યથાવત્,કયા વેપાર-ધંધામાં છૂટછાટ, નિયંત્રણ અંગે અવઢવ,વેપારીઓ તેમજ ગ્રાહકોએ સામાજિક અંતર જાળવવુ,માસ્ક પહેરવુ સહિતની કોવિડ સાવેચેતીઓનું પાલન ફરજીયાત રાખવામાં રહેશે,મહેસાણા, વિસનગર, કડી, પાટણ, રાધનપુર, મોડાસા, હિંમતનગર સહિત ઉ.ગુ.ના 9 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bIfLr5
via Gujarati News
0 Comments