Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

અનિશ્ચિતતાનો અંત:રથયાત્રાનો પારંપરિક 6 કિમીનો રૂટ રાખવા મહંત મક્કમ, 2 કિમી રૂટ ટૂંકાવવા પોલીસની વિચારણા

શહેરમાં ભગવાન જગન્નાથજીની 40મી નગરચર્યા સાદગીપૂર્વક નીકળશે,આજે પોલીસ સાથેની બેઠકમાં આયોજનને આખરી ઓપ અપાશે,કાલે ખલાસી સહિત યાત્રામાં જોડાનારના RTPCR થશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hLaH7w
via Gujarati News

Post a Comment

0 Comments