દર અડધા કલાકે બન્ને શહેરો વચ્ચે બસ દોડશે, નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ સીટી બસ સેવા,અંકલેશ્વરથી ભરૂચ GNFC માત્ર 30 મિનિટમાં લોકો પહોંચી શકશે : નાણાં અને સમય બચશે,બંને શહેરો વચ્ચે સવારે 6.30થી રાત્રે 8.30 વાગ્યા સુધી દર અડધા કલાકે સિટી બસ દોડશે, ભાડૂં માત્ર 16 રૂપિયા : 16 કિમીનું અંતર કાપવા અગાઉ 40થી 50 રૂપિયાનો ખર્ચ થતો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hZDNkV
via Gujarati News
0 Comments