Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ગુરૂ પૂર્ણિમાએ વધુ એક ભેટ:ગુરુ પૂર્ણિમાના દિવસે ભરૂચ-અંકલેશ્વર વાસીઓને નવી ભેટ, જી.એસ.આર.ટી.સી. દ્વારા સીટી બસ સેવાનો પ્રારંભ

દર અડધા કલાકે બન્ને શહેરો વચ્ચે બસ દોડશે, નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ સીટી બસ સેવા,અંકલેશ્વરથી ભરૂચ GNFC માત્ર 30 મિનિટમાં લોકો પહોંચી શકશે : નાણાં અને સમય બચશે,બંને શહેરો વચ્ચે સવારે 6.30થી રાત્રે 8.30 વાગ્યા સુધી દર અડધા કલાકે સિટી બસ દોડશે, ભાડૂં માત્ર 16 રૂપિયા : 16 કિમીનું અંતર કાપવા અગાઉ 40થી 50 રૂપિયાનો ખર્ચ થતો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hZDNkV
via Gujarati News

Post a Comment

0 Comments