અગાઉ 14 દિવસમાં આજવા સરોવરની સપાટી 0.50 ફૂટ ઘટી હતી, છેલ્લા 2 દિવસમાં 0.10 ફૂટનો ઘટાડો,સંગ્રહ ઘટ્યો : આજવા સરોવરમાં કાંપ જમા થતાં સંગ્રહ શક્તિમાં પણ 20 ટકાનો ઘટાડો થયો,બાષ્પીભવન: હાલમાં ગરમીનો પારો 33થી 35 ડિગ્રી થઇ જતાં પાણીનું બાષ્પીભવન વધ્યું,આવક બંધ : વરસાદ ખેંચાતાં આજવા સ્રાવ વિસ્તારમાંથી થતી પાણીની આવક બંધ થઇ ગઇ,રોજિંદા પાણી વિતરણ ઉપરાંત વધારાનો જથ્થો ઘટતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DkIBda
via Gujarati News
0 Comments