Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ધંધાર્થીનો આપઘાત:અમદાવાદના નિકોલમાં યુવાને વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો પરિવારનો આરોપ, પોલીસ સ્ટેશનમાં જય સ્વામિનારાયણની ધૂન બોલાવી

ધંધાર્થીએ વિવિધ શખસ પાસેથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા,6 શખસે ધાકધમકી આપીને સમયસર રૂપિયા ચૂકવ્યા છતાં ઉઘરાણી કર્યાનો આરોપ લગાવ્યો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2WnwyeJ
via Gujarati News

Post a Comment

0 Comments